OBITUARY

25 Jan

અવસાન નોંધ
શ્રી બટુકભાઈ હીરાભાઈ પરમાર, (બી. એચ. પરમાર), સેવા નિવૃત ચીફ ટેલિગ્રાફ માસ્ટર,બીએસએનએલ , કેન્દ્રીય તાર ઘર, રાજકોટ કે જે આપણા એસોસિએશનના સભ્ય પણ હતા તેઓશ્રી ના પત્ની શ્રીમતી મંજુલાબેન બટુકભાઈ પરમાર નું ૬૪ વર્ષની ઉંમરે તારીખ ૧૯.૦૧.૨૦૧૮ ના રોજ રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયું છે. પરમ કૃપાળુ પરમેશ્વર તેમના આત્માને શાંતિ અર્પે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના. તેમનું બેસણું તારીખ ૨૨.૦૧.૨૦૧૮ ના રોજ ટેલિગ્રાફ સોસાયટી, ખાતે હતું .